Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Gir Somnath

ગુરુહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક ધ્યેયયાત્રી નું વિમોચન

16 Sep 2026, 08:00 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ગુરુહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક ધ્યેયયાત્રી નું વિમોચન - GIR SOMNATH, गुजरात

સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સતાધાર ધામ ગુરુહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક ધ્યેયયાત્રી નું વિમોચન
સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સતાધાર ધામ ખાતે ગૃહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક *ધ્યેયયાત્રી*નું વિમોચન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઇ બાવળિયા, સતાધાર જગ્યાના સંત શ્રી વિજયબાપુ, પશ્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલક શ્રી ડો.

જયંતિભાઈ ભાડેશિયા અને પ્રાંત સંઘચાલક મા.શ્રી મુકેશભાઈ મલકાણનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, પ્રાંત પ્રચારકજી શ્રી મહેશભાઈ જીવાણી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

#rssorg #ધ્યેયયાત્રી #RSSGujaratખાતે ગૃહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક ધ્યેયયાત્રી નું વિમોચન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઇ બાવળિયા, સતાધાર જગ્યાના સંત શ્રી વિજયબાપુ, પશ્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલક શ્રી ડો.

જયંતિભાઈ ભાડેશિયા અને પ્રાંત સંઘચાલક મા.શ્રી મુકેશભાઈ મલકાણનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, પ્રાંત પ્રચારકજી શ્રી મહેશભાઈ જીવાણી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

कॉलेज में कथित जातिगत टिप्पणी को लेकर विवाद, छात्रों ने की कार्रवाई की मांग
Bilaspur16 Sep

कॉलेज में कथित जातिगत टिप्पणी को लेकर विवाद, छात्रों ने की कार्रवाई की मांग

इमानुएल भारद्वाज की रिपोर्ट प्रोफेसर पर बाबा साहब अंबेडकर के खिलाफ टिप्पणी और छात्रों को धमकाने का आरोप,…

पूरी खबर पढ़ें →
तावडू में पांच दिवसीय गणेश उत्सव का शुभारंभ कलश यात्रा के साथ हुई गणपति की स्थापना
Nuh16 Sep

तावडू में पांच दिवसीय गणेश उत्सव का शुभारंभ कलश यात्रा के साथ हुई गणपति की स्थापना

तावडू में पंच दिवसीय गणेश उत्सव का शुभारंभ, कलश यात्रा के साथ हुई गणपति की स्थापना। तावडू।शहर के…

पूरी खबर पढ़ें →
बेगू से गढ़बोर चारभुजा जी के लिए पांचवीं बार पैदल यात्रा रवाना
Chittorgarh16 Sep

बेगू से गढ़बोर चारभुजा जी के लिए पांचवीं बार पैदल यात्रा रवाना

रिपोर्टर दुर्गालाल बोहरा बेगू बेगू। श्री चारभुजा यात्रा संघ, बेगू के तत्वावधान में बेगू से गढ़बोर स्थित श्री…

पूरी खबर पढ़ें →
જુનાગઢમાં ક્રાઈમ બ્રાન્ચે પાડ્યો હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો: મહિલાઓ અને પુરુષો સહિત કુલ ૯ ઝડપાયા..
Junagadh16 Sep

જુનાગઢમાં ક્રાઈમ બ્રાન્ચે પાડ્યો હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો: મહિલાઓ અને પુરુષો સહિત કુલ ૯ ઝડપાયા..

જુનાગઢ શહેરના વિષવકર્માનગર, યોગીપાર્ક પાસે આવેલા સહજાનંદ મકાનમાં મકાનમાલિક દ્વારા બહારથી માણસો બોલાવી તીનપત્તીનો નાલ ઉઘરાવીને રમાડાતો જુગારધામ…

पूरी खबर पढ़ें →
🚨कुसमी में गूंजा गणपति बप्पा का जयघोष, जगह-जगह सजे भव्य पंडाल गणेश चतुर्थी पर बाबा चौक, शिव मंदिर, सामरी रोड समेत नगर व गांवों में विधि-विधान से स्थापित हुई गणेश प्रतिमाएं,
error: Content is protected !!