Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

માંગરોળ તાલુકાના આરેણા ગામે જેઠવા પરિવાર દ્વારા થયેલ નેત્રદાન

12 Sep 2026, 04:25 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
માંગરોળ તાલુકાના આરેણા ગામે જેઠવા પરિવાર દ્વારા થયેલ નેત્રદાન - JUNAGADH, गुजरात

તા.૧૨/૯/૨૦૨૬, શનિવાર, ભાદરવા સુદ એકમ ના દિવસે કાનાભાઈ લખમણ ભાઈ જેઠવા ગૌલોક વાસી થયા છે. ત્યારે કુટુંબ દ્વારા સ્વર્ગસ્થ કાનાબાપાનું ચક્ષુદાન કરવાનો ક્રાન્તિકારી નિર્ણય કરતા, પરિવાર ના પ્રવિણભાઈ દ્વારા શિવમ્ ચક્ષુદાન -આરેણા ને જાણ કરવામા આવી એટલે સ્વર્ગસ્થ ના પુત્ર કમલેશભાઈ જેઠવાની અનુમતિથી શિવમ્ ચક્ષુદાન સાથે સંકળાયેલ લોએજ ગામના રાજેશભાઈ સોલંકી દ્વારા ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું હતું. ચક્ષુદાન સમયે મદદ મા મોહિત ભાઈ સોલંકી અને ક્રિસ ભાઈ નંદાણીયા હાજર રહ્યા હતા. જ્યારે આઈ બેંક સુધી પહોંચાડવા માટે ડો.કરશન ભાઈ વાજાએ સહકાર આપ્યો હતો. સાથે સાથે ગામ અને સમાજના લોકો ઉપસ્થિત રહી પરિવાર ને સાંત્વના આપી અને નેત્રદાન પ્રકિયામા પુર્ણ સપોર્ટ કરેલ છે.

કાના ભાઈ જેઠવા સહજ વ્યક્તિત્વ અને ઉમદા વિચારો સાથે અમારા ફતેશ્વર આશ્રમ ના મંદિરના ભગવાનના વાઘા(વસ્ત્ર)નિ:સ્વાર્થ ભાવે આજીવન બનાવ્યા છે, એવી જ રીતે ગરીબ માણસો પાસે થી પણ સિલાઈના પૈસા ન લેતા. આવું જીવન જીવીને અંત કાલે પણ માનવ કલ્યાણ અર્થે ચક્ષુદાન કર્યું છે. તેમના આ સદકાર્ય બદલ નમન છે.

સ્વર્ગસ્થ કાનાબાપા ને દેવલોકમાં સ્થાન મળે એવી શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે અને પરિવાર ને દુઃખદ સમયે ઈશ્વર શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

12 सितंबर को महराजगंज में लगेगी लोक अदालत, आपसी समझौते से मामलों के निस्तारण पर जोर।
Mahrajganj12 Sep

12 सितंबर को महराजगंज में लगेगी लोक अदालत, आपसी समझौते से मामलों के निस्तारण पर जोर।

महराजगंज। जिला एवं सत्र न्यायालय, महराजगंज में 12 सितंबर 2026 को लोक अदालत का आयोजन किया जाएगा। लोक…

पूरी खबर पढ़ें →
केंद्रीय मंत्री एवं मुख्यमंत्री के द्वारा ग्रामीण विकास के कई नवाचारो और अभियानो का शुभारम्भ, जिले को 121.70 करोड़ के 38 विकास कार्यों का लोकार्पण और भूमिपूजन
रामकनाली क्षेत्र में बड़े पैमाने पर फल फूल रहा अवैध कोयला कारोबार, रत्नेश कुमार ने कार्रवाई की मांग की।
Dhanbad11 Sep

रामकनाली क्षेत्र में बड़े पैमाने पर फल फूल रहा अवैध कोयला कारोबार, रत्नेश कुमार ने कार्रवाई की मांग की।

रामकनाली क्षेत्र में बड़े पैमाने पर फल फूल रहा अवैध कोयला कारोबार, रत्नेश कुमार ने कार्रवाई की मांग…

पूरी खबर पढ़ें →
जनपद में वृहद स्तर पर हुआ हरिशंकरी पौधारोपण महाअभियान ग्राम पंचायतों, नगरीय वार्डों एवं प्रमुख स्थलों पर रोपे गए पीपल, पाकड़ एव बरगद के पौधे
Hamirpur11 Sep

जनपद में वृहद स्तर पर हुआ हरिशंकरी पौधारोपण महाअभियान ग्राम पंचायतों, नगरीय वार्डों एवं प्रमुख स्थलों पर रोपे गए पीपल, पाकड़ एव बरगद के पौधे

सवाददाताः समसुद्दीन शेख , हमीरपुर दिनांक: 11 सितंबर, 2026 *जनपद में वृहद स्तर पर हुआ हरिशंकरी पौधारोपण महाअभियान*…

पूरी खबर पढ़ें →
जन-जन तक पहंचे राषट्रीय लोक अदालत का संदेश, मीडिया से किया गया संवाद 12 सितंबर को आयोजित राष्टीय लोक अदालत में सुलह-समझौते के माध्यम से मामलों के त्वरित एवं सुलभ निस्तारण की अपील
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
error: Content is protected !!