
જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા થી ખાલસા કંથારિયા જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ હોવા ના કારણે બંને ગામો પરેસાન બને ગામ માં લોકો ને પાણી પીવા ના ધાધયા છે નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ છે સતા કોઈ ધ્યાન નથી આપતુ
એટલી જગ્યા એ નર્મદા પાણી ની પાઇપ લાઇન લીકેજ સતા કોઈ પાણી પરોઠા વાળા કોઈ અધીકારી ધ્યાન માં નથી લેતા