બનાસકાંઠા મતદાન ટકાવારી
अन्य खबरे
07/05/2024
બનાસકાંઠા મતદાન ટકાવારી
વાવ :- 14.43 થરાદ :- 14.65 ધાનેરા :- 05.95 દાંતા :- 15.21 પાલનપુર :- 11.19 ડીસા :- 10.37 દિયોદર :-…
આપણી સોસાયટીમા કે મહેલ્લામા કે ચાલી ના તમામ સદસ્યોને નમ્ર વિનંતી કે*
अन्य खबरे
06/05/2024
આપણી સોસાયટીમા કે મહેલ્લામા કે ચાલી ના તમામ સદસ્યોને નમ્ર વિનંતી કે*
આવતીકાલે તારીખ *7 /5 /24* ને મંગળવારના રોજ શરૂ થનાર મતદાન સવારે *7:00* વાગ્યાથી સાંજે *6:00* વાગ્યા સુધી માં ખૂબ…
રાજનીતિમાં આધ્યાત્મિકતા ને સ્થાન આપી સિક્કિમને સર્વાંગી વિકાસમાં મોખરે લાવીશ
A2Z सभी खबर सभी जिले की
04/05/2024
રાજનીતિમાં આધ્યાત્મિકતા ને સ્થાન આપી સિક્કિમને સર્વાંગી વિકાસમાં મોખરે લાવીશ
– તા – ૪ – ૫ – ૨૦૨૪ આજકાલ દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોતાના સિક્કિમ રાજ્યમાં…
(૧) નારણભાઈ રામચંદભાઈ સોલંકી, હોદ્દો- કલાર્ક, (વર્ગ-૩), નગરપાલિકા ડીસા, બનાસકાંઠા.
ताज़ा खबर
20/04/2024
(૧) નારણભાઈ રામચંદભાઈ સોલંકી, હોદ્દો- કલાર્ક, (વર્ગ-૩), નગરપાલિકા ડીસા, બનાસકાંઠા.
*એ.સી.બી ની સફળ ટ્રેપ* *ફરીયાદી* એક જાગૃત નાગરીક *આરોપી* (૧) નારણભાઈ રામચંદભાઈ સોલંકી, હોદ્દો- કલાર્ક, (વર્ગ-૩), નગરપાલિકા ડીસા, બનાસકાંઠા. (૨)…
આબુ શાંતિવન ખાતે રાજ યોગા શિબિર અને સકારાત્મક જીવન શૈલી માટે ૫૦૦૦ ગુજરાતીઓ આવ્યા. મનોબળની વૃદ્ધિ શાંતિ અને સશક્ત જીવન માટે પાંચ વિવિધ શિબિરોમાં ૧૫૦૦૦ સીબીરાથીઁ દેશભરથી પહોંચ્યા. ડીસા – ૨૦ – ૪ – ૨૦૨૪ વર્તમાન સમયે વિવિધ સમસ્યાઓથી માનવ મન ઘેરાયેલ છે અનેક વિવિધ સામાજિક માનસિક કારણો તેની નિર્ણય શક્તિ શાંતિ અને જીવનશૈલીને નકારાત્મક બનાવી રહેલ છે ત્યારે આજે સર્વ કોઈ ધર્મ આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠ જીવન માટે પ્રેરણા આપનાર અધ્યાત્મ સંગઠનનો સહારો લઈ રહેલ છે ત્યારે આબુ ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ ના શાંતિવન ખાતે વિવિધ વર્ગોના શિબિરાર્થીઓ મોટી સંખ્યામાં આવેલ છે જેમાં ૫૦૦૦ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર આબુ તળેટી સ્થિત શાંતિવન-આનંદસરોવર – માનસરોવર તથા મન મોહિની નગરમાં ભારત પરના વિવિધ રાજ્યોથી અધ્યાત્મ શિબિરાર્થીઓ આવેલ છે જેમાં ગુજરાતની સંખ્યા સૌથી વધુ છે સવારના ૪ વાગ્યાથી રાત્રી ૯ વાગ્યા સુધી વિવિધ રાજ યોગા ઈશ્વરીયા જ્ઞાન આત્મ પરિચય સકારાત્મક જીવન શૈલી અને સદભાવ સમારંભ તપસ્યામાં ખૂબ જ શિબિરાર્થીઓ પોતાના જીવનમાં સકારાત્મકતા મનની શક્તિ જીવન વ્યવહારમાં શુદ્ધતા પરસ્પર સ્નેહ ભાવ સાથે સનાતન ધર્મના સિદ્ધાંતો શીખી રહે છે જેમાં પ્રસિદ્ધ પ્રેરક વક્રતા બ્રહ્માકુમારી ઉષાબેન ગીતાબેન સુરજભાઈ જી અનુ ભવયુક્ત પ્રેરણા પૂરી પાડી રહેલ છે આગામી પાંચ માસ ચાલનાર આ શિબિરોમાં ભારે રસ લોકો બતાવી રહેલ છે
A2Z सभी खबर सभी जिले की
20/04/2024
આબુ શાંતિવન ખાતે રાજ યોગા શિબિર અને સકારાત્મક જીવન શૈલી માટે ૫૦૦૦ ગુજરાતીઓ આવ્યા. મનોબળની વૃદ્ધિ શાંતિ અને સશક્ત જીવન માટે પાંચ વિવિધ શિબિરોમાં ૧૫૦૦૦ સીબીરાથીઁ દેશભરથી પહોંચ્યા. ડીસા – ૨૦ – ૪ – ૨૦૨૪ વર્તમાન સમયે વિવિધ સમસ્યાઓથી માનવ મન ઘેરાયેલ છે અનેક વિવિધ સામાજિક માનસિક કારણો તેની નિર્ણય શક્તિ શાંતિ અને જીવનશૈલીને નકારાત્મક બનાવી રહેલ છે ત્યારે આજે સર્વ કોઈ ધર્મ આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠ જીવન માટે પ્રેરણા આપનાર અધ્યાત્મ સંગઠનનો સહારો લઈ રહેલ છે ત્યારે આબુ ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ ના શાંતિવન ખાતે વિવિધ વર્ગોના શિબિરાર્થીઓ મોટી સંખ્યામાં આવેલ છે જેમાં ૫૦૦૦ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર આબુ તળેટી સ્થિત શાંતિવન-આનંદસરોવર – માનસરોવર તથા મન મોહિની નગરમાં ભારત પરના વિવિધ રાજ્યોથી અધ્યાત્મ શિબિરાર્થીઓ આવેલ છે જેમાં ગુજરાતની સંખ્યા સૌથી વધુ છે સવારના ૪ વાગ્યાથી રાત્રી ૯ વાગ્યા સુધી વિવિધ રાજ યોગા ઈશ્વરીયા જ્ઞાન આત્મ પરિચય સકારાત્મક જીવન શૈલી અને સદભાવ સમારંભ તપસ્યામાં ખૂબ જ શિબિરાર્થીઓ પોતાના જીવનમાં સકારાત્મકતા મનની શક્તિ જીવન વ્યવહારમાં શુદ્ધતા પરસ્પર સ્નેહ ભાવ સાથે સનાતન ધર્મના સિદ્ધાંતો શીખી રહે છે જેમાં પ્રસિદ્ધ પ્રેરક વક્રતા બ્રહ્માકુમારી ઉષાબેન ગીતાબેન સુરજભાઈ જી અનુ ભવયુક્ત પ્રેરણા પૂરી પાડી રહેલ છે આગામી પાંચ માસ ચાલનાર આ શિબિરોમાં ભારે રસ લોકો બતાવી રહેલ છે
પ્રેસનોટ બ્રહ્માકુમારીઝ ના આબુ શાંતિવન ખાતે રાજ યોગા શિબિર અને સકારાત્મક જીવન શૈલી માટે ૫૦૦૦ ગુજરાતીઓ આવ્યા. મનોબળની વૃદ્ધિ શાંતિ…