A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

ડાકોરમાં આંબાવાડી ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

યાત્રાધામ ડાકોરની માહિતી આપતું નવ નિરમીત પુસ્તક

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજરોજ નિર્જળા એકાદશી પવિત્ર દિને ડાકોર એટલે કે ડંકપુર .ખાખરીયું વન. જેવા નામથી ઓળખાતું હતુ.
યાત્રાધામ ડાકોરમાં અંબાવાડી પથિકાશ્રમ ખાતે ડાકોરના ગૌરવશાળી ઇતિહાસનું દસ્તાવેજી કરણ એટલે ડંકતરંગીણી ગ્રંથનું વિમોચન મુખ્ય મહેમાનો તથા અતિથિ વિશેષ ની ઉપસ્થિતિ હતી.
*મહંત શ્રી દંડી સ્વામી આશ્રમ વિજય દાસજી મહારાજ તથા મહામંડલેશ્વર શ્રી જય રામદાસજી મહારાજ ગુરુ ઓમ આશ્રમ ની તેમજ ડાકોર અંબાવાડી પથિક આશ્રમ તેમજ ૮૩૫ કેળવણી મંડળ પંચના સભ્યો આગેવાનો તેમજ ભૂદેવો ની ઉપસ્થિતિમાં મંચસ્થ મહાનુભાવનું સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરી આ ગ્રંથનું વીમોચનનો કાર્યક્રમ યોજયો”

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજરોજ નિર્જળા એકાદશી પવિત્ર દિને ડાકોર એટલે કે ડંકપુર .ખાખરીયું વન. જેવા નામથી ઓળખાતું હતુ. યાત્રાધામ ડાકોરમાં અંબાવાડી પથિકાશ્રમ ખાતે ડાકોરના ગૌરવશાળી ઇતિહાસનું દસ્તાવેજી કરણ એટલે ડંકતરંગીણી ગ્રંથનું વિમોચન મુખ્ય મહેમાનો તથા અતિથિ વિશેષ ની ઉપસ્થિતિ હતી. *મહંત શ્રી દંડી સ્વામી આશ્રમ વિજય દાસજી મહારાજ તથા મહામંડલેશ્વર શ્રી જય રામદાસજી મહારાજ ગુરુ ઓમ આશ્રમ ની તેમજ ડાકોર અંબાવાડી પથિક આશ્રમ તેમજ ૮૩૫ કેળવણી મંડળ પંચના સભ્યો આગેવાનો તેમજ ભૂદેવો ની ઉપસ્થિતિમાં મંચસ્થ મહાનુભાવનું સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરી આ ગ્રંથનું વીમોચનનો કાર્યક્રમ યોજયો
oppo_2
Back to top button
error: Content is protected !!