માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના આહવાન થી ભારતને હરિયાલુ બનાવવાના સંકલ્પ સાથે આજરોજ મુલધર ગામે સ્વામી વિવેકાનંદ વન ખાતે મુખ્ય મહેમાન પારખ આશ્રમ ના સંત નરેશદાસ સાહેબ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો, ઉપસ્થિત બોર્ડ ના ઝોન સંયોજકઃ દીપેશભાઈ ઠાકોર, જિલ્લા સ. વિરલભાઈ વ્યાસ, શિક્ષણ સિમિતના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા ના પ્રમુખ શ્રી પુષ્કરભાઈ પટેલ, બોડેલી તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ ધોબી, સૌયુવા બોર્ડ ના સંયોજક મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આસમગ્ર કાર્યક્રમના કન્વીનર સુનિલભાઈ રાઠવા દ્વારા આયોજન કરવામાં આવ્યું વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.