गुजरात

સ્થાનીક આગેવાન અને દાતાશ્રી ઓ સાથે મીટીંગ યોજાઈ હતી.

આજ રોજ થરાદ અને પાલનપુર ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના પ્રમુખ,અનિલભાઈ.કે. સંયોજક,વિરચંદભાઈ,એસ. સહસંયોજક,લાલજીભાઈ,કે.ટ્રસ્ટી,સુમનભાઈ.બી. તારીખ 06/02/2024 નારોજ થરાદ અને પાલનપુરના સ્થાનીક આગેવાન અને દાતાશ્રી ઓ સાથે મીટીંગ યોજાઈ. હતી જેમાં વિશેષમાં પૂર્વ રાજ્ય સભાના સાંસદ શ્રીદિનેશભાઈ અનાવાડીયા,જે.બી.પ્રજાપતિ સમાજના તમામ મુખ્ય મહેમાનો અને દાતાઓ .ઉપસ્તિથ રહ્યા હતા..

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત..

Check Also
Close
Back to top button
error: Content is protected !!