છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન ગામના 23 વર્ષ ના સંજય રાઠવા વિધવા બહેનમની બેન આપસિંગ નો દીકરો પોતાના ચાર જેટલા સભ્યો નું મજૂરી કરી ઘર નું ગુજરાન ચલાવતો હતા ત્યારે ઊંચાપાન ના સાત જેટલા ગરીબ પરિવારના સભ્યો પાવી જેતપુર ના કોલીયારી માં માનસિંગભાઈ ભુરકા ભાઈ ના ખેતર માં કૂવામાં ફરમા ભરવા ગયા હતા ત્યારે 6વાગ્યા ના સાંજ ના સમયે અચાનક વાતાવરણ માં પલટો આવતા કડાકા ધડાકા સાથે વરસાદ પડ્યો હતો અને કૂવા માં ફરમા ભરી રહેલા સંજય રાઠવા ની ઉપર અચાનક વીજળી પડતા ગભીર રીતે ઘાયલ થતા 108 ના માધ્યમ થી સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ભયાવાહ વીજળી પડતા મોત નીપજતા પોલીસ મથકે અક્સ્માત નો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જ્યારે પાવીજેતપુર તાલુકા વિકાસ અધિકારી ના પ્રયાસો થી 22- 45 કુંદરતી આફત થી 14 તારીખ અને શનિવારે થયેલા મોત બાદ 17 તારીખે અને મંગળવારે ચાર લાખ રૂપિયા નો ચેક આપી સહાય કરવામાં આવતા પરિવાર જનો એ તંત્ર નો આભાર માન્યો
દેશમાં પહેલીવાર આવેલા પૌત્રનું પણ એરઈન્ડિયા પ્લેન ક્રેશમાં મોત: કોડકી ગામના માતા-પુત્ર સાથે આવ્યો હતો, પડાશીઓએ કહ્યું- દર વર્ષે ડિસેમ્બરમાં આવતા, આ વખતે એપ્રિલમાં આવ્યા હતા
13/06/2025
अहमदाबाद में हुए भीषण विमान हादसे में 265 लोगों की मौत, एक यात्री जिंदा मिला ,41 घायल हॉस्पिटल में भर्ती’, पुलिस कमिश्नर ने की पुष्टि.. पीड़ितों को एक करोड़ मुआवजा देगा टाटा ग्रुप..