છોટાઉદેપુર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા દરબાર હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં અંગદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માની પ્રેરક ઉપસ્થિતિમાં જોયાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, અંગદાન થકી આપણે અન્ય લોકોને જીવનદાન આપી શકીએ છીએ. આપણે જીવતા હોય ત્યારે અને મૃત્યુ પછી પણ અંગદાન કરી શકીએ છીએ. અંગદાન વિશે જનજાગૃત્તા લાવવાના હેતુથી અંગદાન અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા અને લીવર ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મેળવનારા શ્રી દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિ અંગે વક્તવ્યમા જણાવ્યું હતું કે, એક બ્રેન ડેડ વ્યક્તિના અંગદાનથી ૮ થી ૧૧ લોકોને નવજીવન આપી શકાય છે. અંગદાન બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ કે જેઓને તબીબી દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હોય તે તમામ અંગદાન કરી શકે છે. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શૈલેશ ગોકલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, અગ્રણી ઉમેશ રાઠવા, એએમએના પ્રમુખ ડૉ.સ્નેહલ રાઠવા, પ્રાંત અધિકારીશ્રી ડૉ.વિમલ બારોટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ભરતસિંહ ચૌહાણ, એ.ડી.એચ.ઓ પોલ વસાવા સહીત અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાપર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે તૈયારી: બેલેટ પેપરથી મતદાન માટે ફરજ પર તૈનાત કર્મચારીઓને આપવામાં આવી તાલીમ
18/06/2025
બોડેલી તાલુકાના ઊંચાપાન ના સંજય રાઠવા નું શનિવારે સાંજે વીજળી પડતા મોત નિપજ્યું હતું તાલુકા પંચાયતે પરિવાર જનોને 4 લાખ ની સહાય નો ચેક અર્પણ કર્યો
15/06/2025
બોડેલી તાલુકાના ઊંચાપાન ડુંગરી ફળિયામાં અચાનક વાતાવરણ માં પલટો આવતા કડાકા ભડાકા સાથે વીજળી પડતા બેસ ઉપર પડતા મોત ને ભેટી
15/06/2025
છોટાઉદેપુર જિલ્લાના પાવી પંથકમાંથી LCB એ કર્યો છે મોટો પર્દાફાશ!”
14/06/2025
Patan | પાટણ જિલ્લાના ચાણસ્મા ટાઉન વિસ્તારમાં સાંઇબાબા મંદિરમાં થયેલ મંદિર ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી ચાણસ્મા પોલીસ
14/06/2025
अहमदाबाद एयर क्रैश मलबे से मिला ब्लैक बॉक्स और DVR.. प्रधानमंत्री मोदी ने विमान दुर्घटना स्थल और घायल हुए लोगों से अस्पताल में मुलाकात ..FAA का बयान, कहा- भारत को देंगे तकनीकी सहयोग, NTSB के साथ संपर्क में है..
14/06/2025
દેશમાં પહેલીવાર આવેલા પૌત્રનું પણ એરઈન્ડિયા પ્લેન ક્રેશમાં મોત: કોડકી ગામના માતા-પુત્ર સાથે આવ્યો હતો, પડાશીઓએ કહ્યું- દર વર્ષે ડિસેમ્બરમાં આવતા, આ વખતે એપ્રિલમાં આવ્યા હતા
13/06/2025
अहमदाबाद में हुए भीषण विमान हादसे में 265 लोगों की मौत, एक यात्री जिंदा मिला ,41 घायल हॉस्पिटल में भर्ती’, पुलिस कमिश्नर ने की पुष्टि.. पीड़ितों को एक करोड़ मुआवजा देगा टाटा ग्रुप..