
પ્રેસ નોટ
સુરત, ગુજરાત
આજરોજ સુરતના સરકીટ હાઉસ ખાતે જળસંચય ના કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર પાટીલ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ.
આ મિટીંગ મા વરસાદ ના પાણી થી ઉદભવતી પરિ સમસ્યા નું સમાધાન કરવા એક કમિટી ની રચના કરવામાં આવશે. સુરત શહેર તેમજ સુરત જિલ્લા અને તાપી જિલ્લાના ધારાસભ્યો સુરત મહાનગરપાલિકા ના અધિકારીઓ મેયર શ્રી તેમજ વહીવટી પાક સાથે સંકલનમાં રહી પ્રજા ની સમસ્યા દુર કરવા પ્રયત્ન થશે. આ મિટીંગ મા કલેક્ટર શ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનર તેમજ સાસંદ ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી ઓ પોલીસ કમિશનર શ્રી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષાબેન ભાવસાર રીપોર્ટર સુરત
Vande bharat live tv news,nagpur
Editor
Indian Council of press,Nagpur
Journalist
Contact no.9422428110/9146095536
Head office:- plot no 18/19, flat no. 201,Harmony emporise, Payal -pallavi society new Manish Nagar somalwada nagpur – 440015