છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગની વન બંધુ કલ્યાણ ૨.૦ યોજના અંતર્ગતના કામોની સમીક્ષા બેઠક અધિક મુખ્ય સચિવશ્રી જગદિશ પ્રસાદ ગુપ્તાના અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ કચેરીને ફાળવેલ ગ્રાન્ટ અંતર્ગત થયેલ કામોના પ્રગતિ અંગેને વિગતો મેળવી ચર્ચા કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક અધિક મુખ્ય સચિવશ્રી જગદિશ પ્રસાદ ગુપ્તાએ પ્રયોજના વહિવટદાર કચેરીના અધિકારીશ્રીઓ સાથે યોજનાકિય બાબતો પર ચર્ચા કરતા જણાવ્યું કે જિલ્લામા જે કામોની જરૂરીયાત છે તેને પ્રાથમિકતા આપવામાં આવે.વિકાસ કામોના આયોજનનું અમલીકરણ વખતે આવતી મુશ્કેલીઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. યોજનાકિય વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવુ આયોજન કરવુ.જે વિકાસ કાર્યો પ્રગતિમાં છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે. માળખાકિય સુવિધાઓના કામોનું મોનિટરીંગ કરવામાં અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તીયાઝ શૈખ, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહીત સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
उत्तर प्रदेश के जनपद आगरा में दबंग माफियाओं का भू माफियाओं कहर
06/04/2025
कांग्रेस आई टी सेल के जिला महासचिव सुरेश यादव ने मंत्री डीडी चुके से कि ट्रेन स्टापेज कि मांग
06/04/2025
राष्ट्रपति द्रौपदी मुर्मू जी ने वक्फ संशोधन बिल को मंजूरी प्रदान कर दी
06/04/2025
माता महाकाली यात्रेनिमित्त वाहतूक व्यवस्थेत बदल
06/04/2025
अयोध्या श्रीराम मंदिर में रामलला का आज सूर्य तिलक
05/04/2025
સાતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિ દિવસીય મહાયજ્ઞ મહોત્સવ શ્રી ખોડા બાપા પરિવાર આલુવાસ આયોજીત 151 કુંડીનો યજ્ઞ આજે બીજો દિવસ
04/04/2025
આહવા તાલુકા પંચાયતનાં મનરેગાનાં એ.પી.ઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન