વડોદરા ના ડભોઇ માં ઠેરઠેર ઉભરાતી ગટરો થી ગંદા પાણી રોડ પર વહી રહયા છે જેને લીધે મચ્છરો નો ઉપદ્વવ વઘી ગયો છે આના લીધે રોગચાળો થઇ શકે છે હાલ સમગ્ર ગુજરાત માં ચાંદીપુરા રોગ વધી રહ્યો છે તો શું ડભોઇ પાલિકા જાગશે કે પછી કોઈ મોટો રોગચાળો થશે ત્યારે તંત્ર ની આંખ ખુલશે.