A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबर

રોગચાળા ની ભીતિ

વડોદરા ના ડભોઇ માં ઠેરઠેર ઉભરાતી ગટરો થી ગંદા પાણી રોડ પર વહી રહયા છે જેને લીધે મચ્છરો નો ઉપદ્વવ વઘી ગયો છે આના લીધે રોગચાળો થઇ શકે છે હાલ સમગ્ર ગુજરાત માં ચાંદીપુરા રોગ વધી રહ્યો છે તો શું ડભોઇ પાલિકા જાગશે કે પછી કોઈ મોટો રોગચાળો થશે ત્યારે તંત્ર ની આંખ ખુલશે.

Back to top button
error: Content is protected !!